ઇનોવેશન ફેર - ૨૦૧૭/૧૮
GCERT ગાંધીનગર તથા ડાયેટ સુરેન્દ્રનગર પ્રેરિત ઇનોવેશન ફેરમાં અત્રેની ભલગામડા પ્રા.શાળાના HTAT આચાર્ય શ્રી પ્રવિણભાઇ રેથળીયા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઇનોવેશન રજુ કરવામાં આવ્યું.
પ્રદર્શન નિહાળતાં DDO સાહેબ શ્રી બંસલ સાહેબ તથા ડાયેટ પ્રાચાર્ય શ્રી ટુંડિયા સાહેબ |
રાષ્ટ્રપતિ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પામેલ શ્રી મનસુખભાઈ પંડ્યા સાહેબ |
ઝીલુંભાઈ ધાંધલ |
INNOVATIVE TEACHERS |
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો