ડાયેટ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત સ્વચ્છ શાળા એવોર્ડ કાર્યક્રમ તારીખ ૨૩/૦૩/૧૮ ના રોજ નાયબ નિયામક શ્રી વિનયગીરી ગોસાઈ સાહેબ, મનોજભાઈ કોરડીયા સાહેબ, ડીપીઈઓ સુરેન્દ્રનગર શ્રી આર.સી પટેલ સાહેબ તથા સમસ્ત ડાયેટ પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. જીલ્લાની કુલ ૨૦ શાળાઓને આ પ્રસંગે શિલ્ડ,સન્માનપત્ર તથા ૧૦૦૦૦/- રોકડ પુરસ્કાર ઉપસ્થિત
મહાનુભવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. .જેમાં અત્રેના ક્લસ્ટરની શ્રી નાના ટીંબલા પ્રા.શાળા પણ સામેલ છે. અભિનંદન સમસ્ત શાળા પરિવારને....
આભાર ડાયેટ પરિવાર - સુરેન્દ્રનગર
સંદેશ સમાચારપત્રમાં પ્રકાશિત શાળાની સિદ્ધી |
ઉપસ્થિત સમસ્ત મહાનુભાવો,ડાયેટ પરિવાર તથા સન્માન પામેલ તમામ શાળાના આચાર્યશ્રીઓ |