સરકારશ્રીના સમયદાન કાર્યક્રમ અંતર્ગત GCERT ગાંધીનગરથી પધારેલ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર પ્રાચાર્ય શ્રી સી.ટી. ટુંડિયા સાહેબ, બીઆરસી કો.ઓ.લીંબડી શ્રી અશોકભાઈ વાઘેલા સાહેબ દ્વારા સમયનું દાન આપી ધોરણ ૨ ના બાળકોને અપેક્ષિત સિદ્ધી તરફ અગ્રેસર કરવા કાર્ય કરતાં શિક્ષકો તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા અધિકારીગણ દ્વારા અત્રેના ક્લસ્ટરની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો