ક્લસ્ટરમાં વિવિધ શૈક્ષણિક હેતુઓને સિદ્ધ કરવા ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાઓની શ્રેણીમાં આવતી શ્રી નવા નદીસર પ્રા.શાળા, જિલ્લો પંચમહાલની શાળા મુલાકાત લીધી..
આચાર્યશ્રી રાકેશભાઈ પટેલ,સીઆરસી કો.ઓ. ભલગામડા શ્રી રાકેશ પરમાર તથા આર્ટસ કોલેજ સંતરામપુર નિવૃત્ત આચાર્ય શ્રી પ્રો. ખંડુભાઈ પરમાર.
અત્રેના ક્લસ્ટરમાં કુલ ૧૩ શાળા સમાયેલ છે. જેમાં કુલ ૨૪૯૪ બાળકો તથા ૯૬ શિક્ષકો કાર્યરત છે. તમામ શિક્ષકો દ્વારા બાળકોના વિકાસને પૂર્ણ પ્રાધાન્ય આપવામાં આવે છે. ભણતરની સાથે સાથે બાળકોને જીવન ઘડતરના પાઠ પણ શીખવવામાં આવે છે.
સૌને નમસ્કાર.
" શ્રેષ્ઠ શિક્ષણથી શ્રેષ્ઠ સમાજની રચના."
સીઆરસી કો.ઓ.શ્રી ભલગામડા દ્વારા બનાવાયેલ બ્લોગમાં આપનું સ્વાગત છે. આ બ્લોગના માધ્યમથી ક્લસ્ટરની માહિતી તથા સિદ્ધિઓથી શિક્ષણ જગતના ફલકને સ્પર્શવાનો એક નાનકડો પ્રયાસ છે. આશા રાખું છુ કે આપને આ બ્લોગ ગમશે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો